સોમવાર, 13 જાન્યુઆરી, 2020

સામાજિક વિજ્ઞાનમાં રોલ પ્લે દ્વારા શિક્ષણ

નમસ્કાર,સામાજિક વિજ્ઞાન વિષય એ એક અઘરો વિષય માનવામાં આવે છે. બાળકોને કથન પદ્ધતિ દ્વારા શીખવવામાં આવે તો તેઓ કંટાળી જાય છે. 
    સામાજિક વિજ્ઞાનમાં ભારતના ઇતિહાસ ના કેટલાક એકમો આપવામાં આવ્યા છે. જે બાળકો ખૂબ સારી રીતે સમજે તે આવશ્યક છે.
ધોરણ 8 માં સત્ર 2 માં ભારતના ક્રાંતિવીરો આ એકમ શીખવવા અમારી શાળામાં રોલ પ્લે પદ્ધતિ દ્વારા ક્રાંતિવીરો નો પરિચય મળે તેવુ આયોજન કર્યું.જેમાં બાળકોને એકમમાં આવતા ક્રાંતિવીરો નું પાત્ર ભજવવા માટે બાળકોને સમજાવવામાં આવ્યા અને પછી બાળકોએ ખૂબ સરસ રીતે આ કાર્ય કરી બતાવ્યું.

આ પ્રવૃત્તિનો video જોવા નીચેની લિંક પર ક્લિક કરો...
 (ભારતના ક્રાંતિવીરો)Click here

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો